Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મોસ્કોના ભારતીય દૂતાવાસમાં વિદેશમંત્રી એસ. જયશંકરએ કર્યુ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

         રૂસની રાજધાની મોસ્કોમાં બુધવારના ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરએ ભારતીય દૂતાવાસમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યુ.

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત રૂસ યાત્રા પહેલા એમની યાત્રાની તૈયારીઓને અંતિમ રૂપ આપવાને લઇ વિદેશમંત્રી જયશંકર રૂસની ર દિવસની યાત્રા પર પહોંચ્યા હતા.

(11:15 pm IST)