Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

૧૯૯૦ બેચના આઇએફએસ ઓફીસર પવનકપુર નિયુકત થયા યુએઇના રાજદૂત

     વિદેશ મંત્રાલયએ ૧૯૯૦ બેચના આઇએફએસ ઓફીસર ઇઝરાયલમાં ભારતના રાજદૂત પવનકપુરને  યુએઇમાં રાજદૂત તરીકે નિયુકત કર્યા છે.

     યુએઇમાં હાલના રાજદૂત નવદીપસિંહ સૂરીને કપુરને અભિનંદન આપતા કહ્યું છે કે ઝડપથી વધતા ભારત-યુએઇ સંબંધોને નવી ઊંચાઇઓ પર લઇ જવા માટે ઓલ ધ બેસ્ટ અને હાં આપ ખૂબ જ વ્યસ્ત રહેશો.

(12:00 am IST)