Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

યુપીએ-ર માં નીતિગત નિષ્ક્રિયતા માટે જયરામ રમેશ જવાબદારઃ વિરપ્પા મોઇલી

     કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસામાં આપેલ નિવેદન પછી પાર્ટી નેતા વિરપ્પા મોઇલીએ આરોપ મુકયો છે તે (રમેશ) યુપીએ સરકારના બીજા કાર્યકાળમાં નીતિગત નિષ્ક્રિયતા માટે જવાબદાર છે.

     રમેશએ કહ્યું હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીલને હંમેશા ખલનાયકની જેમ રજુ કરી કંઇ મળવાનુ નથી.

(12:00 am IST)