Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જો મને જેલ મોકલવામાં આવશે તો એને સ્વતંત્રતા સંઘર્ષની જેમ માનીશઃ મમતા બેનર્જીની પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારના કહ્યું જો મને જેલ મોકલવામાં આવશે તો હુ આને સ્વતંત્રતા સંઘર્ષની જેમ માનીશ.

મમતાએ કહ્યું બીજેપી કર્ણાટક પછી બંગાળની પાછળ પડી છે. કારણ અમે એમની નિતીઓ અને વિભાજનકારી રાજનીતિનો વિરોધ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે તે કોઇ એજન્સીથી ડરતી નથી.

(12:00 am IST)