Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઇન્દિરા કેન્ટીન બંધ કરવાના પ્રયાસ સહન કરવામાં નહી આવે : પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધ રમૈયાની ટિપ્પણી

     કર્ણાટકમાં ઇન્દિરા કેન્ટીનમાં સબસીડી ના દૂરઉપયોગની તપાસના આદેશો પર પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું છે કે ઇન્દિરા કેન્ટીનને બંધ કરવાના કોઇ પ્રયાસને સહન કરવામાં નહી આવે.

     એમણે વર્તમાન મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને કહ્યૂં શુ આપનું પેટ આટલું ભરાય ગયુ છે કે આપને ગરીબની ભૂખ દેખાતી નથી.

         કોંગ્રેસએ કહ્યું કેન્ટીન બંધ કરવી એ ગરીબો પર અત્યાચાર હશે.

(12:00 am IST)