Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈના જીવન પર ખતરો ?;દેશભરમાં ડાબેરી વિચારધારાવાળા-માઓવાદીઓના નિવાસે દરોડા

નવી દિલ્હી :ભીમા- કોરોગાવ હિંસા સંદર્ભે પોલિસ અને સુરક્ષા એજન્સીઓએ આજે દેશભરમાં ડાબેરી વિચારધારા વાળા લોકો અને માઓવાદીઓ નેતાઓના નિવાસે દરોડા પાડ્યા છે

  મહારાષ્ટ્ર,તેલંગાણા,ગોવા,ઝારખંડ,દિલ્હીમાં દરોડા પાડ્યા છે જેમાં મળેલા દસ્તાવેજો ચકાસાઇ રહ્યાં છે ધરપકડ થયેલાઓના ઘરેથી પત્ર દસ્તાવેજો મળે છે જેમાં નક્સલીઓના વડાપ્રધાનની હત્યાનું કાવત્રુ રચી રહ્યાંનું બહાર આવ્યું છે

(12:00 am IST)