Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

હૂમાયુના મકબરા સહિત દેશના ૧૦ ઐતિહાસિક સ્મારકો હવે રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

     કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલએ બતાવ્યુ છે કે દેશના ૧૦ ઐતિહાસિક સ્મારકો હવે જનતા માટે સૂર્યોદયથી રાતના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

     જેમાં હુમાયુનો મકબરો, સફદરજંગનો મકબરો, રાજસ્થાની મંદિર, દૂલ્હાદેવ મંદિર, શેખ ચલ્લીનો મકબરો, પદડકલ સ્મારક સમૂહ, ગોલ ગુંબજ, મહારાષ્ટ્રમાં મંદિરોનો સમૂહ ( માર્કડા ) માન મહેલ અને રાણીની વાવનો સમાવેશ થાય છે.

(11:22 pm IST)