Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રાજસ્થાનમાં પહલુખાન મામલાની તપાસમાં ખામી મળશે તો બીજી વખત તપાસ કરાવીશું: રાજસ્થાનના સીમએમની સ્પષ્ટતા

         રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ  અલવરમાં લિચિંગ ) ના શિકાર પહલુખાન વિરૂદ્ધ ગૌતસ્કરીને લઇ  ચાર્જશીટ દાખલ થવા પર કહ્યું છે કે મામલાની તપાસ બીજેપી સરકારમાં થઇ હતી.

         ગેહલતોએ કહ્યું જો તપાસમાં ખામી લાગશે તો બીજી વખત તપાસ કરાવવામા આવશે. એમણે કહ્યું કે કોંગ્રેસએ  હંમેશા ખાનની હત્યાની  નિંદા કરી છે.

         ચાર્જશીટમાં પહલુખાનના બે પુત્રોના નામ પણ છે ખાનના પુત્રોની આશા છછે કે  કોંગ્રેસ સરકાર આ કેસ પરત લઇ લેશે.

(10:33 pm IST)