Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોના મહાસંગ્રામમાં પંજાબમાં ૨૧૯૭ પર પહોંચી કોરોના દર્દીઓની સંખ્યા

રાજય સ્વાસ્તથ્ય વિભાગએ બતાવ્યુ કે પંજાબમાં કુલ કોવિડ-૧૯ પોઝીટીવ કેસોની સંખ્યા ૨૧૯૭ છે જેમા ૨૦૬ સક્રિય કેસો ૧૯૪૯ સ્વસ્થ થયા અને ૪૨ મોત પણ શામેલ છે.

(9:44 pm IST)