Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મુખ્તાર અન્સારીના મોતના પગલે યુપીના તમામ જિલ્લાઓમાં ૧૪૪ મી કલમ લાગુ: મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ચાંપતી નજર: કાલે ગાઝીપુર જશે અખિલેશ યાદવ

યુપીના માફિયા ડોન મુખ્તાર અન્સારીના મૃત્યુ બાદ ઉત્તર પ્રદેશમાં એલર્ટ: યુપીના તમામ જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ:

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવાસસ્થાનથી પરિસ્થિતિ ઉપર બહાર નજર રાખવામાં આવી રહી છે.
આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મુખ્તાર અન્સારીના મોત બાદ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આવતીકાલે ગાઝીપુર જશે..

(12:25 am IST)