Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સાત મહિનામાં ૧૫૪ આતંકી માર્યા ગાયા ૯૦ નવા બન્‍યા

સુરક્ષાબલ હાલમાં અસમેજસમાં છે એમણે આ વરસે ૭ મહિનામાં અત્‍યાર સુધી ૧૫૪ આતંકીઓને મારી નાખ્‍યા છે પણ ૯૦ વધુ આતંકવાદની રાહ પર છે ૨૦૧૯માં ૭ મહિનમા ૭૪ સુરક્ષાકર્મી શહીદ થયા હતા. ૨૧૦ દિવસમાં ૧૫૪ આતંકી માર્યા ગયા છે માર્યા ગયેલા આતંકીયોમાં  ઘણા કમાન્‍ડર પણ છે. કાશ્‍મીરમાં રજુ પણ ૩૦૦થી વધારે સ્‍થાનિય અને વિદેશી આતંકી સક્રિય છે હવે આતંકી પોતાના પરિવારને મળવા નથી આવતા ખતરો લાગે છે.

(12:00 am IST)