Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઇલાહાબાદ હાઇકોર્ટનો આદેશઃ લગ્નઘરથી ૧૦૦ મીટરના વિસ્તારમાં જાન નીકળવી જોઇએ

        ઇલાહાબાદ હાઇકોર્ટએ આદેશ આપ્યો છે કે લગ્ન ઘરથી ૧૦૦ મીટરના વિસ્તારમાં જ જાન નીકળવી જોઇએ. અને ઉલ્લંઘ પર લગ્નઘરથી દંડ વસૂલ કરવામાં આવશે.

         સાથે જ હાઇકોર્ટએ આદેશ આપ્યો છે કે તીવ્ર અવાજમાં ડીજે વગાડવાને લઇ લગ્ન ઘર પર પ્રમ વખત રૂ. ૧ લાખ પછી રૂ. પ લાખ અને ત્રીજી વખત રૂ.૧૦ લાખ નો દંડ ફટકારવામા આવશે.

 

(11:50 pm IST)