Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પર અહેમદ પટેલનું ટ્વિટઃ 'આ ચીનના કામદારો છે કે પર્યટકો?'

ચીનના કારીગરો જેવા દેખાતા બે લોકોની માથે કેપ પહેરેલી તસ્વીર કરી પોસ્ટ

નવી દિલ્હી :ગુજરાતમાં બનેલા સ્ટેચ્ય્યુ ઓફ યુનિટી અંગે કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોંગ્રેસ પક્ષના ખજાનચી અહેમદ પટેલે ટ્વિટ કરીને સવાલો ઉઠાવ્યા છે. અહેમદ પટેલે બે તસવીરો પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યો કે શું તેઓ ચીનના કારીગરો છે કે પછી ચીનના પર્યટકો?

  અત્રે ઉલેલ્ખનીય છે કે ગુજરાતમાં સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બની રહી છે. આ મૂર્તિનું આગામી 31મી ઓક્ટોબરના રોજ લોકોર્પણ કરવામાં આવશે

(12:46 pm IST)