Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

શ્રી રામ પણ ખર્ય કર્યા વગર ચૂંટણી નહી જીતી શકેઃ RSSના વેલિંગકર

RSSના ગોવાના પૂર્વ પ્રમુખ સુંભાષે વેલિંગકરએ કહ્યું કે હાલની સ્થિતિમાં ચૂંટણીમાં ધનબળના અનિમંત્રિત વપરાશને કારણે ભગવાન શ્રીરામ (હીંદુ દેવતા)પણ પૈસા ખરર્ચ્યા વગર ચૂંટણી જીતી શકે તેમ નથી. એમણે કહ્યું કે ચૂંટણી દરમ્યાન રાજનેતાઓ ભલાભોળા યુવક અને યુવતીઓને પૈસા અને ભેટ સોગાદ આપી લલચાવવાતી પ્રયત્નમાં વ્યસ્ત રહે છે

(9:25 am IST)