Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

હવે એ સમય ગયો કે પત્ની પોતાના પતિની છાયામાં જીવન જીવતીઃ સુપ્રિમ કોર્ટ જજ

સુપ્રિમ કોર્ટની ન્યાયાધિશ જસ્ટીશ ઇન્દુ મલ્હોત્રાએ વિવાહિત સંબંધો સાથે જોડાયેલી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૭ ની વેધકતા પર ફેંસલો આપતા જણાવેલ કે જયારે પત્ની પોતાના પતિની છાયામાં જીવન જીવતી હતી એમણે કહ્યુ કે ૧૮૬૦ ના કાયદાને વૈધાનિક સ્વ  રૃપે રાખવા માટે તાર્કિક નથી ઠેરવવામાં આવતું.

(12:00 am IST)