Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ગૌહત્યાના નામે મુસલમાનોની હત્યા કરવાના પરિણામ સારા નહીં આવે:પીડીપી નેતા મુજફ્ફર હુસૈન બેગ

 

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ભાજપની સાથે ટુટવા અને સરકારથી અલગ થયા બાદ સતત પીડીપી નેતાઓનાં વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. શનિવારે પણ પીડીપીના એક નેતાએ ગૌહત્યાના નામ મુસલમાનોની હત્યા બંધ કરવાના પરિણામો સારા નહી થાય. પીડીપી નેતા મુજફ્ફર હુસૈન બેગે ખીણમાં એક જનસભા સંબોધિત કરતા કહ્યું કે, ગાય અને ભેંસના નામે મુસલમાનોની હત્યા બંધ કરી દેવી જોઇએ નહી તો પરિણામો સારા નહી આવે

(10:14 pm IST)