Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

પંજાબની તમામ યુનિવર્સિટીમાં 15 જુલાઈ સુધી પરીક્ષા સ્થગિત

ફાઈનલ યરના છાત્રો માટે ઑપન બુક એક્ઝામ 2020ને 10 દિવસ માટે સ્થગિત

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે 15 જુલાઈ સુધી રાજ્યની બધી યુનિવર્સિટીઓમાં એક્ઝીટ ક્લાસની પરીક્ષા સ્થગિત કરવાની ઘોષણા કરી છે. જો કે અંતિમ નિર્ણય યુનિવર્સિટી અનુદાન પંચ(યુજીસી) તરફથી કોઈ પણ સમયે જારી થનાર નવા દિશાનિર્દેશોના આધીન હશે. દિલ્લી વિશ્વવિદ્યાલયે 1 જુલાઈથી શરૂ થતા ફાઈનલ યરના છાત્રો માટે ઑપન બુક એક્ઝામ 2020ને 10 દિવસ માટે સ્થગિત કરી દીધી.

(11:15 pm IST)