Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

દિલ્‍હીમાં કોવિડ-૧૯ના કારણ સીઆરપીએફના ૪૪ વર્ષિય જવાનનું મોત થયું

નવી દિલ્‍હી :  દિલ્‍હીમાં કોવિડ-૧૯ના કારણ સીઆરપીએફના ૪૪ વર્ષના જવાનનું મોત થયું તે કીડનીની બિમારીથી પણ પીડિત હતા સીઆરપીએફમાં કોવિડ-૧૯ કેસોની કુલ સંખ્‍યા ૧૦૪૬ થઇ ગઇ છે. જેમાં આઠ મોત પણ સામેલ છે.

(12:00 am IST)