Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સ્‍પેનમાં કોવિડ-૧૯થી જાન ગુમાવનારની યાદીમાં ૧૦ દિવસનો શોક : સરકારની ઘોષણા

મેડ્રિડ ૨૭: સ્‍પેનમા કોરોના વાયરસથી જાન ગુમાવનાર લોકોના શોકમા દેશની ૧૪ હજારથી વધારે સરકારી ઇમારતો પર ઝંડા અર્ધા જૂકેલા રહેશે. સ્‍પેનમાં કોરોના વાયરસથી જાન ગુમાવનાર માટે ૧૦ દિવસના શોકની ઘોષણા કરવામા આવી છે.

કોવિડ-૧૯ સંક્રમણથી જાન ગુમાવનાર ૨૭ હજારથી વધારે લોકોની યાદીમા સ્‍પેનના રાજા ફિલિપ છઠ્ઠાએ સ્‍થાનિય સમયાનુસાર બપોરના થોડા સમય માટે મૌન રાખ્‍યુ હતું. ૧૯૭૦ના દશકમાં આખિરમાં  સ્‍પેનમા લોકતંત્ર બહાર થયા પછી આ દેશમાં સૌથી લાંબી ઘોષિત શોક અવધિ છે.

(11:15 pm IST)