Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

પંજાબ કોંગ્રેસ પ્રમુખનુ રાજીનામુ પુરી રીતે ગેર જરુરીઃ અમરિન્દરસિંહની પ્રતિકિયા

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહએ કહ્યું છે કે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડનુ રાજીનામુ પુરી રીતે ગેરવ્યાજબી હતુ. એમણે કહ્યું કે જાખડના નેતૃત્વમા પંજાબ કોંગ્રેસએ ચૂંટણી રૂજાન ઉલટ પ્રદર્શન કર્યુ. જાખડના રાજીનામાને  અમરીન્દરએ ભાવનાત્મક પ્રતિક્રિયા બતાવતા કહ્યું છે કે આલા કમાન રાજીનામુ મંજુર નહી કરે.

(11:56 pm IST)