Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મહારાષ્ટ્રના હજુર સાહિબથી પંજાબમાં પરત આવનાર શ્રધ્ધાળુઓમાં તરન તારનમાં પ લોકો કોરોના પોઝીટીવ મળ્યા

પંજાબના સ્વાસ્થ્ય વિભાગએ પુષ્ટિ કરી છે કે મહારાષ્ટ્રના હજુર સાહિતબથી  પરત આવનાર શ્રધ્ધાળુઓમા તરતતારનમાં લોકો કોરોના પોઝીટીવ મળ્યા છે બધાજ શ્રધ્ધાળુઓને કોરોનટાઇન કરવામા આવશે અને એમની તપાસ પણ થશે.

(11:22 pm IST)