Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

બુલંદશહરમાં સાધુઓની હત્યાને લઇ ઉધ્ધવ ઠાકરેએ યોગી આદિત્યનાથ સાથે વાત કરી

ઉતરપ્રદેશના બુલંદશહરમાં સાધુઓની નિર્મમ હત્યાને લઇ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી.

 એમણે સાધુઓની હત્યા પર ચિંતા વ્યકત કરી ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ કે આવી અમાનવીય ઘટના ઘટે છે. ત્યારે રાજનીતિ કરી આપણે એક સાથે કામ કરીએ અપરાધિઓને દંડિત કરવા જોઇએ જાણકારી શિવસેનાના રાજયસભા સાંસદ સંજય રાઉતએ આપી.

(11:20 pm IST)