Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મધ્યપ્રદેશઃ હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલ કોરોના પોઝીટીવ કર્મચારીને ડયુટી સોંપવામાં આવી

ભોપાલઃ કોરોના મહામારી વચ્ચે સ્વાસ્થ્ય વિભાગએ અવા કર્મચારીઓની ડયુટી લગાવવાનો આદેશ જારી કરી દીધો છે જે કોરોના પોઝીટીવતો છે હોસ્પિટલમા દાખલ પણ છે જયારે વિભાગ આના પર સફાઇ આપી રહ્યો છે. કે સ્વાસ્થ્ય થવા પછી કામ પર આવવાની વાત થઇ છે.

રાજધાની ભોપાલમા કોરોના સંક્રમિત દર્દીઓમાં મોટી સંખ્યા સ્વાસ્થ્ય વિભાગ અને પોલિસ વિભાગના કર્મચારીઓની છે સ્વાસ્થ્ય વિભાગ સાથે નાતો રાખવાવાળા ચાર ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી પણ કોરોનાની જગ્યામા આવી ગયા છે ઉપરાંત ૭૦ થી વધારે કર્મચારીઓને કોરોનાએ બિમાર કર્યા છે.

સરકારના આદેશમાં જરૂર લખ્યુ છે કે જે લોકો કોરોના નેગેટીવ હોય તેમજ ડયૂટી પર આવે વાત તો અફસરોના બચાવ માટે છે.

(11:18 pm IST)