Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના વાયરસથી સંક્રમિત એક CRPF જવાનનું મોતઃ છેલ્લા એક અઠવાડીયાથી દિલ્લીની હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

નવી દિલ્લીઃ કોરોના વાયરસનુ સંક્રમણ દેશભરમા અટવાનુ નામ નથી લેતો અને મહામારીની ઝપટમા આવવાવાળા લોકોના મોતનો આંકડો સતત વધતો જાય છે કોરોના વાયરસથી દિલ્લીમાં એક કેન્દ્રીય રિજર્વ પોલિસદળ (CRPF)ના એક પપ વર્ષિય જવાનનુ મોત થયુ છે.

કેન્દ્રીય રીજર્વ પોલિસબળના એક જવાનને ગયા અઠવાડીયે કોરોના પોઝીટીવ જોવા મળ્યો હતો. દિલ્લીની હોસિપટલમાં દાખલ હતા.

(10:43 pm IST)