Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પવિત્ર યાત્રા સ્થળ કેદારનાથ ધામના કપાટ કાલે ખુલશેઃ શ્રધ્ધાળુ દર્શન નહી કરી શકે

દેહરાદુનઃ કેદારનાથ ધામના કપાટ બુધવાર સવારે ખુલશે જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. મંગળવારે મંદિરને ફુલોથી શણગારવામા આવેલ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો અને લોકડાઉનને કારણે શ્રધ્ધાળુઓને મંદિરમાં બાબા કેદારનાથના દર્શનની અનુમતિ નથી.

મંદિરના કપાટ ગ્રીષ્મકાલ માટે ૨૯ એપ્રિલના સવારે :૧૦ પર ખુલશે અવસર પર મંદિરના પુજારી સહિત ફકત ૧૬ લોકો હાજર રહેશે.

(10:42 pm IST)