Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઉતરપ્રદેશના એક મંદિરમા બે સાધુઓની હત્યાઓ પર સંજય રાઉતએ કહ્યુ આને સાંપ્રદાયિક ન બનાવો

લખનૌઃ ઉતર પ્રદેશના બુલંદ શહેરમાં સાધુઓની હત્યાને લઇ શિવસેના નેતા સંજય રાઉતએ કહ્યુ કે યુપીના એક મંદિરમાં બે સાધુઓની હત્યા પણ હું બધાને અપીલ કરૂ છુ કે તે આને સાંપ્રદાયિક બનાવે જેવી રીતે થોડા લોકોએ પાલઘર મામલામાં કોશિશ કરી હતી.

(10:39 pm IST)