Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વિશ્વમાં કોરોના સંક્રમિતની સંખ્યા 30 લાખ નજીક પહોંચ્યો : 206,549 લોકોનો જીવ ગયો

 

નવી દિલ્હી : કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 30 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 29 લાખ, 71 હજાર, 699 થઈ ગઈ છે.

અત્યાર સુધી 206,549 લોકોનો જીવ ગયો છે. મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી મળી.

 

(8:51 am IST)