Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના વાયરસનો મહાસંગ્રામ ઓડીશામાં કોરોના વાયરસ સંક્રમણના કારણે જાન ગુમાવનાર પત્રકારોને રાજય સરકાર ૧૫ લાખની સહાય આપશેઃ આવકારદાયી પગલુ

ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકએ કહ્યુ આવા કામકાજમા પત્રકારોને જો કોરોના વાયરસ સંક્રમણને કારપણે જીવ ગુમાવશે તો એમના પરિવારોને ૧૫ લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા.

(12:00 am IST)