Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

નિયમમાં પરિવર્તન વગર કોઇને પરત બોલાવવા નિયમ સંગત નથીઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રતિક્રિયા

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારએ સોમવનારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વડીયો કોન્ફેંસિંગ દરમ્યાન રાજસ્થાનના કોટામા ફસાયેલા બિહારના વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવાયો.

જયાં સુધી નિયમોમા સંશોધન નહી થાય ત્યાં સુધી બહારના કોઇને બોલાવવા નિયમ સંગત નહી હોય.

(12:00 am IST)