Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પ્રવાસી મજૂરોને પેટ ભરવા માટે સરકાર ખોલે ગલ્લા-ગોદામઃ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની સટાસટી

નવી દિલ્લીઃ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના અધ્યક્ષ માયાવતીએ લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજુરોનુ પેટ ભરવાની માંગ ઉઠાવી છે. માયાવતીએ કહ્યુ કે લાચાર લાખો ગરીબ મજુર ભૂખથી તડતા લોકો કેવી રીતે ધાતક કેરોના બિમારીથી બચી શકશે.

માયાવણીએ ટવિટ કરી લખ્યુ કેન્દ્ર અને બધી રાજય સરકારો કોરોના વાયરસની ટેસ્ટીંગ વધારે અને ગરીબ પ્રવાસી મજુરોને જમવાનુ ઉપલબ્ધ કરાવે.

(12:00 am IST)