Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ભારતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૮૩૮૦ થઇ

નવી દિલ્લીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ ભારતમા કોરોના વાયરસના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૨૮૩૮૦ થઇ ગઇ છે આમાંથી ૨૧૧૩૨ સક્રિય કેસ છે ૬૩૬૨ સ્વાસ્થ થઇ ચૂકયા છે અને ૮૮૬ના મોત સામેલ છે.

(12:00 am IST)