Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

બિહારઃ નાલંદામાં જરૂરી સામાનની દુકાનો બહાર ભગવા ઝંડા લગાવવા પર FIR દાખલ કરવામાં આવી

પટનાઃ બિહારના નાલંદામાં બજરંગદળના સભ્યો દ્વારા જરૂરી સામાનની દુકાનો બહાર ભગવા ઝંડા લગાવવા પર રાજીવ રંજન પ્રખંડ વિકાસ પદાધિકારી બિહાર શરીફએ એફ.આઇ.આર. દાખલ કરી છે.

લહેરી થાણા અંતર્ગત ભરાવપર ચોક પાસેની બધા હિંદુ ધર્મના લોકોની દુકાનોની બહાર બજરંગદળના સભ્યોએ ભગવા ઝંડા લગાવ્યા છે.

(12:00 am IST)