Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દેશના ૧૬ જિલ્લામા છેલ્લા ૨૮ દિવસમાં કોરોનાનો કોઇપણ કેસ નોંધાયો નથીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલ

નવી દિલ્લીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ  લવ અગ્રવાલએ બતાવ્યુ દેશના ૧૬ જિલ્લા એવા છે જયાં છેલ્લા ૨૮ દિવસમાં કોઇ કેસ નોંધાયો નથી કુલ ૮૫ એવા જિલ્લા છે જયાં છેલ્લા દિવસમાં કોઇ પોઝીટીવ કેસ નોંધાયો નથો.

લવ અગ્રવાલએ કહ્યુ કાલે દેશમાં ૧૩૯૬ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.

(12:00 am IST)