Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મુખ્તાર અન્સારીની તબિયત નાજુક : પરિવારજનો બાંદા જવા રવાના

બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીની તબિયત બગડતાં મુખ્તારનો નાનો દીકરો ઓમર અંસારી બાંદા જવા રવાના થયો છે. આ સાથે મુખ્તારના મોટા પુત્ર અબ્બાસ અંસારીની પત્ની નિખાત પણ બાંદા જવા રવાના થઈ ગઈ છે. અફઝલ અંસારી થોડા સમય પહેલા ગાઝીપુરથી બાંદા જવા રવાના થયા છે અને હાઈકોર્ટમાં મુખ્તાર અંસારીની રજૂઆત કરનારા વકીલ અજય શ્રીવાસ્તવ પણ બાંદા જવા રવાના થઈ ગયા છે.

   
(10:10 pm IST)