Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સ્પેનના મેડ્રીડ ખાતે

જૈનાચાર્ય ડો.લોકેશમુનિને ઈન્ટરનેશનલ એકસીલન્સ એવોર્ડથી સન્માનીત કરાશે

બાલોતરાઃ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર પીસ તરફથી સ્પેન મેડ્રીડમાં આયોજીત આંતરરાષ્ટ્રીય આંતરધાર્મિક શાંતિ સંમેલનમાં અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈનાચાર્ય ડો.લોકેશ મુનિના ભાગ લેવા બદલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમની અનુમોદના કરેલ. આચાર્ય લોકેશ ત્રણ દિવસીય મેડ્રીડ સ્પેન યાત્રા દરમિયાન આંતરરાષ્ટ્રીય આંતરધાર્મિક શાંતિ સંમેલનને સંબોધન કરશે. આ પ્રસંગે તેમને ઈન્ટરનેશનલ એકસીલન્સ એવોર્ડ ૨૦૨૦થી સન્માનીત કરાશે.

(3:28 pm IST)