Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પિતાને પદ્મશ્રી મળવા પર ફિરોઝખાનએ આપ્યેું મોટું નિવેદનઃ પિતા રમઝાનખાન મુન્ના માસ્ટરને એવોર્ડ મળવા પર બેહદ ખુશઃ પુરો પરિવાર ખુશીઓના માહોલમાં ઇશ્વર જે કરે તે સારા માટે

            બીએચયુ કલાલ સંકાયના ડો. ફિરોઝખાન પોતાના પિતા રમજાન ખાન મુન્ના માસ્ટરને પદ્મશ્રી એવોર્ડ મળવા પર બેહદ ખુશી છે એેમણે કહ્યું દોસ્તથી પિતાજીને પુરસ્કાર મળવાની સૂચના મળી હતી. પણ પિતાજીને બતાવ્યુ હોત તો તે એટલા વધારે ખુશ થઇ ગયા હતા કે થોડા સમય સુધી કાંઇ બોલી શકયા હતા. પત્રીકા પર છાયેલ ખબર મુજબ ડો. ફિરોઝખાનએ કહ્યું કે કયારેય વિચાર્યુ પણ હતુ કે દેશનો આટલો મોટો પુરસ્કાર મળશે. મારા માટે કયારેય ભુલી શકાય તેવી પળ છે. પિતાજીએ પણ વિચાર્યુ હતુ કે એક દિવસ પદ્મશ્રી મળશે.

            એમને પુરસ્કાર આપવાની વાતની ઘોષણા થતા એમનું ગદગદ થવું સ્વભાવીક છે. હુ ઇશ્વરનો આભાર માનુ છું આટલો મોટો પુરસ્કાર મળ્યો. ઇશ્વર જે કંઇ કરે છે તે સારા માટે કરે છે. ડો. ફિરોઝએ બતાવ્યું કે એમના અબ્બા અને અમ્મી પરીસર આવ્યા હતા. હુ એમને બીએચયુ બતાવતો હતો કહ્યું કે આવું વિશ્વવિદ્યાલય કયારેય જોયું હતુ.

(12:00 am IST)