News of Saturday, 27th November 2021
નવી દિલ્હી તા. ૨૭ : દક્ષિણ આફ્રિકામા જાવા મળતા કોરોનાના નવા પ્રકારે દરેકની ચિતા વધારી દીધી છે. જા કે, ભારતમા નવા વેરિઅન્ટને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. ખરેખર, ઉચ્ચ જાખમ ધરાવતા દેશોના નાગરિકોમા દિલ્હી એરપોર્ટ પર કોરોનાનુ નવુ સ્વરૂપ મળ્યુ નથી. આ દાવો શુક્રવારે ટેસ્ટિગ કરતી લેબ દ્વારા કરવામા આવ્યો છે.
કેન્દ્ર સરકારે કોરોનાના નવા કારને લઈને એલર્ટ જાહેર કર્યુ હતુ. જેમા એવુ કહેવામા આવ્યુ હતુ કે રાજયો અને કેન્દ્રશાસિત દેશોએ દક્ષિણ આફ્રિકા, હોગકોગ અને બોત્સ્વાના સહિત તમામ દેશોમાથી આવતા નાગરિકોની કોરોના ટેસ્ટ કરાવવી જાઈએ જયા કોરોનાનો નવો પ્રકાર જાવા મળ્યો છે.
દક્ષિણ આફ્રિકામા કોરોના વાયરસનો નવો પ્રકાર મળી આવ્યા બાદ બ્રિટન, જર્મની, સિગાપોર, ઈઝરાયેલ, ફ્રાન્સ અને ઈટાલીએ દક્ષિણ આફ્રિકાની ફલાઈટ પર પ્રતિબધ મૂક્યો છે. કેન્દ્રએ શુક્રવારે કહ્યા કે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિîગાપોર, હોîગકોગ અને ઈઝરાયેલ સહિત યુરોપના ઘણા દેશોને ‘જાખમ’ શ્રેણીમા મૂકવામા આવ્યા છે.
કેન્દ્રએ કહ્યા છે કે જાખમી શ્રેણીના દેશોમાથી આવતા મુસાફરોનો કોરોના ય્વ્ભ્ઘ્ય્ રિપોર્ટ એરપોર્ટ પર કરવામા આવે. આ નિયમ હેઠળ, જનરિગ્સ ડાયગ્નોસ્ટિક સેન્ટરે ‘જાખમી’ દેશોમાથી આવતા તમામ મુસાફરોની કડક તપાસ કરી હતી. આમા, કોરોનાના નવા પ્રકારથી કોઈ મુસાફર સક્રમિત જાવા મળ્યો નથી. જા કે, અત્યારે તમામ લોકોના જીનોમ સિક્વન્સ કરવામા આવી રહ્યા છે, જેથી જાણી શકાય કે તેમનામા નવુ મ્યુટેશન છે કે કેમ. દિલ્હી એરપોર્ટ પર દરરોજ ૧૫૦૦૦ થી વધુ ટેસ્ટ કરવામાî આવી રહ્યા છે. જા કે, અત્યાર સુધી ગ્.૧.૧.૫૨૯ વેરિઅન્ટનો કોઈ કેસ મળ્યો નથી.
વિશ્વ આરોગ્ય સસ્થાએ ગ્.૧.૧.૫૨૯ કોરોનાના નવા સ્વરૂપને ‘ચિંતાનો પ્રકાર’ તરીકે જાહેર કર્યો છે. આટલુî જ નહી, ષ્ણ્બ્ઍ આફ્રિકાના બોત્સ્વાનામા સૌપ્રથમ જાવા મળેલા આ પ્રકારને ઓમિક્રોન નામ આપ્યુ છે.