Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કોણ કોને છાના રાખે?

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં પાંચ દર્દીઓ આગમાં ભડથું થઇ મોતને ભેટતાં મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. અહિ હતભાગી મૃતકોના સ્વજનોના આક્રંદથી ગમગીનીનો માહોલ સર્જાયો હતો. સ્વજનોમાં કોણ કોને છાના રાખે તે સમજ પડતી નહોતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:58 pm IST)