Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

મહારાષ્ટ્રમાં નારાયણ રાણેને બદલે ભાજપે આપી એનસીપીમાંથી આવેલા પ્રસાદ લાડને એમએલસીની ટિકિટ ;ભાજપના કાર્યકરોમાં કચવાટ

મુંબઈ ;મહારાષ્ટ્ર્ના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કોંગ્રેસને છોડીને પોતાની પાર્ટી બનાવનાર નારાયણ રાણેને બદલે ભાજપે એનસીપીમાંથી આવેલા પ્રસાદ લાડને એમએલસીની ટિકિટ ફાળવી છે જેના પગલે ભજપના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે રાતભર મિટિંગ બાદ ભાજપે નારાયણ રાણેની સીટ પર પ્રસાદ લાડને ઉમેદવાર નક્કી કર્યા હહે બે વર્ષ પહેલા એનસીપીમાંથી  ભાજપમાં  જોડાયેલ પ્રસાદ લાડને બીજેપીએ એવા તર્ક સાથે ટિકિટ આપી જે કે તે અતિથિનો સત્કાર કરે છે જોકે પાર્ટીના કાર્યકરોમાં કચવાટ ફેલાયો છે

 

(11:00 pm IST)