Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અનિલ અંબાણી માટે ૩૦૦૦૦ કરોડ ! પરંતુ પૂર્વ સૈનિક માટે કાંઇ નહીઃ રાહુલ ગાંધી

 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ સેના કર્મચારીઓ સાથે મુલાકાત     પછી કહ્યુ કે કાંઇપણ ન કરવા માટે અનિલ અંબાણીને રૂા. ૩૦,૦૦૦ કરોડ આપવામા આવે છે. પરંતુ પૂર્વ સૈનિકોને વનરેંક પેન્શન(ઓઆરઓપી) નથી આપવામાં આવતું. એમણે કહ્યુ કે પૂર્વ સૈન્ય કર્મચારીઓને ચોખ્ખુ  કહ્યુ કે પ્રધાનમંત્રીએ ઓઆરઓપી લાગુ કરેલ નથી.

(11:25 pm IST)