Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

આંધ્રમાં કાનુન વ્યવસ્થાને ખરાબ કરવા માટે બિહાર અને અન્ય રાજયોમાંથી ગુંડા લાવવામાં આવશેઃ ચંદ્રાબાબુ નાયડુ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ જણાવેલ છે કે આગામી દિવસોમાં ધાર્મિક સ્થળો પર હુમલા થઇ શકે છે કારણ કે ભાજપના  નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પોતાના બદલો લેવા માટે રાજયને ખતમ કરવાની કોશિષ કરી રહેલ છે.

(11:24 pm IST)