Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સબરીમાલા મંદિર ચૂકાદાને સમર્થન આપતા સંદિપાનંદ આશ્રમ પર હુમલો

સબરીમાલા મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સમર્થન કરવાવાળા સ્વામી સંદીપાનંદગીરીના તિરૂવનંતપૂરમ(કેરળ)માં આવેલા આશ્રમ પર  અજાણ્યા લોકોએ હુમલો કર્યો. સંદિપાનંદએ પંડલમ શાહી પરિવાર કેરલ ભાજપા અધ્યક્ષ શ્રીધરન પિલ્લાઇ અને સબરીમાલા મંદિરના પુજારીઓ પર હુમલા કરાવવાનો આરોપ લગાવ્યો છે. જયારે મુખ્યમંત્રી પી. વિજયનએ હુમલાની નિંદા કરેલ છે.

(11:21 pm IST)