Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રાજયપાલ નવા વાઇસરોય બન્યાઃ સત્યપાલ મલિક પર ચિદંબરમના ચાબખા

કોંગ્રેસ નેતા પી. ચિદંબરમએ કહ્યુ કે અમને જણાવવામાં આવેલ કે લોર્ડ માઉન્ટબેટન છેલ્લા વાયસરોય હતા. ખોટું,  રાજયપાલ અને ઉપરાજયપાલ નવા વાયસરોય છે. જયારે ચિદંબરમને જમ્મુ-કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિક એ કહ્યુ કે ભારત-પાર્કિસ્તાન વાતચીત પર બોલવાનો અધિકાર રાજનૈતિક પ્રશ્નોનો નથી. એમણે કહ્યું કે મલિક કદાચ પક્ષ વિહીન લોકતંત્ર નહી હોવાના પક્ષકાર છે.

(11:14 pm IST)