Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

દેશના પૈસા લઈને ભાગેલા ભાગેડુઓને ભારત લાવવામાં આવશેઃ રાજનાથસિંહ

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ભારતના પૈસા લઈને ભાગનારા ભાગેડુઓને ભારત પાછા લાવવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યુ કે તે લોકોને આર્થિક ભાગેડુ કાયદા હેઠળ ભારત પાછા લાવવામાં આવશે.

 ગૃહમંત્રીએ લખનઉમાં રેલવે પ્રાદેશિક પ્રાઈમરી સહકારી બેંકના સો વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં કહ્યુ કે પૈસા લઈને વિદેશ ભાગનારા ભાગેડુઓને ભારત પાછા આવવુ જ પડશે.

(12:25 pm IST)