Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

શું એર ઈન્ડિયાએ લાભ પ્રાપ્ત કરવા નવો રસ્તો શોધયો? પી. ચિદંમ્બરમ ફલાઇટ કેન્સલ થવા છતાં કેન્સલ ચાર્જ વસુલ્યોઃ

પૂર્વ નાણામંત્રી પી. ચિદંમ્બરમએ ટવીટ કર્યુ કે મે દિલ્હીથી મુંબઇ જવા માટે  શનિવારની ટિકિટ બુક કરાવેલ. મેં નહી એર ઇન્ડિયાએ ફલાઇટ રદ કરેલ અને મારી પાસેથી રૂા. ૩૦૦૦ ટિકિટ કેન્સલનો ચાર્જ વસુલ કરેલ. ચિદંબરમએ આગળ જણાવેલ કે શું એર ઇન્ડિયાએૃ લાભ કમાવવા માટે નવો  રસ્તો શોધ્યો છે ?

(12:00 am IST)