Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પુત્રીએ ચિન્મયાનંદ પાસે રૂ.પ કરોડ માંગવાની વાત સ્વીકારી નથીઃ એસઆઇટી ખોટું બોલે છેઃ પીડિતાના પિતાની વ્યથા

         પૂર્ર્વ બીજેપી નેતા ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ મુકનાર શાહજહાપુર (ઉતરપ્રદેશ)ની લો ની વિદ્યાર્થીનીના પિતાએ કહ્યું છે કે પુત્રી વિરૂધ્ધ કોઇ પુરાવા નથી.

         એમણે પોતાના નિવેદનમાં  કયારેય કોઇ અપરાધ સ્વીકાર્યો નથી. એસઆઇટી ખોટું બોલી રહી છે. એસઆઇટીએ કહ્યું છે કે વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદ પાસે રૂ. પ કરોડ માંગવાની વાતનો સ્વિકાર કરી લીધો છે.

(12:00 am IST)