Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ફકત મનમોહનસિંહ જ દેશને આર્થિક મંદીથી ઉગારી શકે છેઃ એમના જન્મ દિવસ પર ચિદંબરમની પ્રતિક્રિયા

          તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ તરફથી અને તેમના પરિવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના જન્મ દિવસ પર ટવિટ કર્યુ છે કે સરકારએ પૂર્વ પ્રધાનમંતરીના અનુભવ અને જ્ઞાનની મદદ લેવી જોઇએ.

         ટવિટમાં લખ્યુ છે ક ફકત મનમોહનસિંહ દેશને હાલની આર્થિક મંદીમાંથી ઉગારવાનો રસ્તો બતાવી શકે છે.

(12:00 am IST)