Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

જોધપુરઃ એક જ પરિવારના 4 બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરૂણમોત

રાજસ્થાનના જોધપુર જિલ્લાના બાલોતરા જસોલ ગામથી 2 કિલોમીટર દૂર તળાવમાં એક પરિવારના 4 બાળકો ડૂબતા તમામના મોત નિપજ્યા છે. માહિતી અનુસાર જોધપુરના જસોલ ગામમાં રહેતા એક પરિવારના 6 બાળકો બુધવારે બપોરે સ્કૂલમાંથી છૂટ્યા બાદ તળાવે નાહવા પહોંચ્યા હતા. જ્યાં તળાવની ભીની માટીમાં પગ ફસાઈ જવાથી તમામ બળકોના મોત થયા હતા.

(12:35 am IST)