Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મુસલમાનોની વધતી જનસંખ્યાને કારણે થાય છે મોબ લિંચિંગ;ભાજપના ધારાસભ્યનો બફાટ

લખનૌ :ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય  સુરેન્દ્ર સિંહ ઘ્વારા હાલમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે હિંદુત્વને બચાવવા માટે દરેક હિંદુએ 5 બાળકો પેદા કરવા પડશે. નિવેદનના એક દિવસ પછી બીજેપી સાંસદ ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મુસલમાનોની જનસંખ્યા ઝડપથી વધી રહી છે, જે એક ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે તેને કારણે દેશમાં આતંકવાદ અને મોબ લિંચિંગ જેવી ઘટનાઓ વધી રહી છે.

(12:50 am IST)