Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ભારત રત્ન-પુર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામની આજે ત્રીજી પુણ્યતિથી

  ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામની આજે ત્રીજી પુણ્યતિથી છે. તેમનો જન્મ રામેશ્વર  ખાતે ૧૫ ઓકટોબર ૧૯૩૧ના રોજ થયો હતો. તેઓ આજીવન શિક્ષક તરીકે રહયા  હતા. શીલોંગમા કોલેજમાં લેકચર દેતી વખતે હૃદયરોગના હુમલાના કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના રોજ તેમનું અવસાન થયેલ .

(3:54 pm IST)